શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી
નમસ્કાર મિત્રો આજે ફરીવાર હું તમારા માટે હવામાન વિભાગની આગાહી શું કરવામાં આવી છે તેના વિશે વિગતવાર માહિતી લઈને આવી ગયો છું જો તમે પણ વરસાદની આગાહી વિશે માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા બહુ જ ઓછી છે. ગુજરાતમાં અત્યારે વરસાદ લાવે તેવી કોઈપણ શ્રેષ્ઠ સક્રિય નથી રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા ગુજરાતમાં હળવા થી ધીમા જેવો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે.
આ વાંચો:- આજે સોનાના ભાવમાં મોટો ઉછાળો! જાણો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ
શું નવરાત્રી ઉપર વરસાદ આવશે?
આ તરફ હવામાનની નિષ્ણાત ની આગાહી અનુસાર નવરાત્રીમાં પણ વરસાદ આવે તેવું તેમને જણાવ્યું છે, તેમને જણાવ્યા અનુસાર નવરાત્રી પર છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 28 સપ્ટેમ્બર થી લઈને ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં ઉકળાટ વધશે અને છૂટાછવાયા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
નવરાત્રીમાં વધુ વરસાદ આવશે કે ઓછો તે તો આગામી સમયમાં જ ખબર પડે છે પરંતુ અત્યારના સમયમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રિના સમયમાં હળવા થી ધીમો વરસાદ અમુક સ્થળો પર જોવા મળી શકે છે. જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
આ વાંચો:- અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
1 thought on “શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી”