આ વર્ષે ભારત T 20 વર્લ્ડ કપ નહિ જીતી શકે, જાણો કોણે કર્યો આ દાવો : T20 World Cup
થોડાક સમય પહેલા T 20 વર્લ્ડ કપ માટે ભારત ના 15 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આ ટીમ માં રોહિત શર્મા કેપ્ટન છે, અને હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભારતે મહિન્દ્ર સિંહ ધોની ની કપ્તાનીમાં 2007 માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
2007 થી અત્યાર સુધી 17 વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી ટ્રોફી જીતી નથી.
આ વર્ષે ભારતના ચાહકોને એવું છે કે આ ભારતની ટીમ તેમને 17 વર્ષથી જોઈ રહેલા રાહનો અંત આવશે અને આ વર્ષે ભારત ટ્રોફી જીતશે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવું માને છે કે જો વિરાટ કોહલી આ વર્ષે નહીં બનાવે તો ભારત જીતી શકશે નહીં.
તેમના મત મુજબ જો આ વર્ષે વિરાટ કોહલી વધુ રણ બનાવશે અને તેમનું પ્રદર્શન સારું હશે તો જ ભારત આ T 20 વર્લ્ડ કપ જીતી શકશે.