Categories: Trending

પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારનો આપઘાત! હસમુખ પટેલ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

નમસ્કાર મિત્રો હમણાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતી ની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી ચાલુ થઈ ગઈ છે, આ શારીરિક કસોટી દરમિયાન જૂનાગઢના માણાવદરનો એક 29 વર્ષનો ઉમેદવાર શારીરિક કસોટીમાં નાપાસ થવાની કારણે આપઘાત કરી પોતાનો જીવનનો અંત લાવ્યો. ગુજરાત પોલીસ ભરતી વિભાગના લોકરક્ષક અને પીએસઆઇ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકની આપાત ઘટનાની લઈ જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલે દુઃખ વ્યક્ત કરતા દરેક ઉમેદવારોની સાચી સલાહ આપી.

સમુખ પટેલ સાહેબે શું જણાવ્યું? 

હસમુખ પટેલ દ્વારા દરેક ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે કે પોલીસ ભરતીમાં નિષ્ફળ જતાં એક યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું, આ વિશે તેમને જણાવ્યું કે કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. આ વિશે તેમને ટ્વિટ કરીને દરેક ઉમેદવારોને સલાહ આપી છે, હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું તે તમે નીચે જોઈ શકો છો.

 

દરેક પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારોએ આ વાંચવું

હવે દરેક પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારોને હું મારા તરફથી ખાસ સુચના આપવા માંગુ છું કે જ્યારે તમે કોઈ પણ ભારતીય હોય કે કોઈ પણ ચીજમાં નિષ્ફળ થાવ છો ત્યારે તમારે ક્યારેય એવું ન માનવું જોઈએ કે તમારી આ છેલ્લી હાર છે. કારણકે કુદરત એવું ઈચ્છે છે કે આ ફિલ્ડ આ વ્યક્તિ માટે નથી આ વ્યક્તિને કંઈક આનાથી પણ વધારે આપવું છે ત્યારે કુદરત તમને તે તમને નિષ્ફળતા અપાવતો હોય છે તો તમારે આનાથી હાર ન માનવી જોઈએ.

જ્યારે તમારી કોઈ નિષ્ફળતા થાય ત્યારે તમારે એવું માનવું જોઈએ કે આ ફિલ્ડ મારા માટે છે જ નહીં હું આનાથી પણ કંઈક સારું કરવા માટે બન્યો છું. જો કોઈપણ વ્યક્તિ પોતાની જિંદગીમાં નિષ્ફળ થાય જ નહિ તો તે આગળ વધી શકતો નથી કારણ કે તમે કોઈપણ નાની નોકરી માટે એપ્લાય કરો અને તમે તે નોકરી પાસ કરી દો છું તો તમે ત્યાં ને ત્યાં જ રહી જાવ છો પરંતુ જો તમે તે નોકરીમાં ફેલ થાવ છો કે નિષ્ફળ થાવ છો તો તમે એનાથી પણ આગળ જઈ શકો છો.

દરેક વિદ્યાર્થીઓ કે દરેક ઉમેદવારોએ સમજવું પડશે કે ગુજરાતમાં રહેલા દરેક ઉમેદવારો પોલીસ ભરતી માં પાસ થઈ શકે નહીં કે દરેક લોકોની પોલીસની નોકરી મળી શકે નહીં એટલા માટે આવી કોઈ પણ નાની નિષ્ફળતા મેળવો તો તમારે હાર માનવાની નથી તમારે પ્રયત્નો કરવાના છે તમને આનાથી પણ મોટી સફળતા મળી શકે છે.

આ વાંચો:- RRB Group D ભરતી 2025: રેલવે વિભાગમાં ગ્રુપ ડી માં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

17 hours ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

23 hours ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

3 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

6 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago