Trending

આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી

આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી

આઈપીએલ 2024 :- નમસ્કાર મિત્રો તમને બધાને ખબર જ હશે કે આરસીબી અત્યાર સુધી ઘણી મેચો હાર્યું છે, આરસીબી એ પોતાની 8 માંથી 7 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ હજી પણ ઘણા લોકોના મનમાં એ સવાલ હશે કે શું હવે આરસીબી પ્લે ઓફ માં પહોંચી શકે? તો તેના વિશે મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂર થી વાંચજો.

અત્યારે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની વાત કરીએ તો આઈપીએલ 2024 માં તેમની હાલત બહુ જ ખરાબ છે કારણ કે અત્યાર સુધી આરસીબી એ આઈપીએલ 2024 માં 8 મેચ રમી છે પરંતુ તેમાંથી માત્ર એક મેચ જ તે જીતી શક્યું છે બાકી 7 મેચોમાં તેમને આજનો સામનો કરવો પડ્યો છે, આરસીબીના ફ્રેન્ડ્સ પણ હવે નારાજ થઈ ગયા છે એવામાં ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું હવે આરસીબી પ્લેયર માં પહોંચી શકે કે નહીં.

આઈપીએલ 2024 : આરસીબી પ્લેઓફ માં પહોંચશે?

આઈપીએલ માં પહોંચવા માટે કોઈપણ ટીમ પાસે ૧૬ પોઇન્ટ હોવા જરૂરી છે પરંતુ આરસીબી પાસે અત્યારે માત્ર ને માત્ર બે પોઇન્ટ જ છે એવામાં સવાલ એ ઉભો થાય છે કે શું આરસીબી પ્લે ઓફ માં પહોંચી શકે? જો આરસીબી ની પ્લે ઓફ માં પહોંચવું હોય તો તેમને 14 પોઇન્ટ જોઈએ તો જ તે પ્લે ઓફમાં પહોંચી શકે, અત્યારે આઇપીએલના ટેબલમાં આરસીબી 10 નંબર ઉપર છે અને આરસીબી પાસે સૌથી ઓછા પોઇન્ટ છે, આ આઈપીએલ 2024 માં આરસીબી ની હવે માત્ર છ મેચ રમવાની રહી છે તેવામાં જો આરસીબી છ એ છ મેચ સારા એવા રણથી જીતે તો કદાચ તે પ્લેઓફ માં પહોંચી શકે છે.

જો આરસીબી હવે પછીની હવે પછીની કોઈપણ મેચમાં તે હારે છે તો તે કોઈ પણ સંજોગોમાં પ્લે ઓફ માં પહોંચી શકશે નહીં, જો આરસીબીને લેવામાં પહોંચવું હોય તો ખૂબ જ સંઘર્ષ કરવો પડશે કારણ કે આરસીબી ને હવે માત્ર 6 મેચ રમવાની છે અને તે છ મેચમાં જીત હાંસિલ કરે તો કદાચ તે પ્લેઓફ માં પહોંચી શકે છે, આરસીબી ટીમના કેપ્ટન એટલે કે વિરાટ કોહલી તો બહુ જ સારું પ્રદર્શન બતાવી રહ્યા છે પરંતુ તેમની ટીમ એટલી સારી નથી કે તે જીત હાંસિલ કરી શકે,

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની પહોંચવાની ચાન્સ આવી બહુ જ ઓછો છે જો આરસીબી હવે પછીની છ મેચ માંથી કોઈપણ એક મેચ હારે તો તે પ્લે ઓફ માં પહોંચી શકે નહીં, અને કદાચ જો આરસીબી હવે પછી છ મેચ સારા એવા સ્પોર્ટ થી જીતે છે તો તે કદાચ આઈપીએલ 2024 માં પ્લે ઓફ માં પહોંચી શકે છે.

આ પણ વાંચો :- આઈપીએલ 2024 : હાર્દિક પંડ્યા પંજાબ સામે જીત મેળવી છતાં પણ એક ભૂલના કારણે હાર્દિક પંડ્યા ને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી 

આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલ

જો મિત્રો ipl 2024 ના પોઇન્ટ ટેબલ ની વાત કરીએ તો અત્યારે ટેબલમાં સૌથી ઉપર રોયલ રાજસ્થાન છે જેની પાસે સૌથી વધુ પોઇન્ટ અત્યારના સમયમાં છે, ipl 2024 માં રાજસ્થાનનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું છે અને રાજસ્થાનને ઘણી મેચ જીતી પણ છે તેના કારણે તે અત્યારે ટેબલમાં એક નંબર ઉપર છે અને તેમની પાસે કુલ 12 પોઇન્ટ છે, પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે કોલકાતા નાઈટ રાઇડર્સ છે જેમની પાસે અત્યારે 10 પોઇન્ટ છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો અત્યારે ત્રીજા નંબર ઉપર સનરાઈઝર હૈદરાબાદ છે જે જેમની પાસે પણ 10 પોઇન્ટ છે. અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અત્યારે છઠ્ઠા ક્રમે છે અને ગુજરાત પાસે અત્યારે ટોટલ 8 પોઇન્ટ છે.

તો મિત્રો આ રીતે આઈપીએલ 2024 નું ટેબલ દેખાઈ રહ્યું છે, તમારી ફેવરિટ ટીમ કઈ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, અને ગુજરાત શું લેવામાં પહોંચી શકશે કે નઈ તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, આ રીતે બેઠો જ નવા સમાચાર વાંચવા અમારા Telegram ગ્રુપ ને અત્યારે જોઈન કરો.

Telegram Group Join

View Comments

Recent Posts

sc st obc scholarship yojana 2025 : મળશે 48,000 ની સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી

SC ST OBC Scholarship Yojana 2025 :શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ આર્થિક સંજોગો…

16 hours ago

આ દિવસે આવશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો! 9 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર !

પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો : ભારતના ખેડૂતો માટે સૌથી મહત્વની અને લોકપ્રિય યોજનામાંથી એક,…

2 days ago

Gujarat Farmer Ragistry: ફાર્મર રજિસ્ટ્રી શું છે? તેના ફાયદા શું?

Gujarat Farmer Ragistry: ફાર્મર રજિસ્ટ્રી શું છે? Gujarat Farmer Ragistry: ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, જેને એગ્રીસ્ટેક…

3 days ago

ગુજરાતમાં વીજળી પડવાથી 7 લોકોના મોત, વરસાદે લીધો વિનાશનો વળાંક

ગુજરાતમાં વીજળી પડવાથી 7 ના મોત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદે આનંદની સાથે આફત…

3 days ago

અમદાવાદ વિમાન દુર્ઘટના: વડાપ્રધાન મોદીની ઘટનાસ્થળની મુલાકાત અને ઘાયલો સાથે સંવેદના

અમદાવાદ વિમાન દુર્ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટના: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય…

5 days ago

હીરો એ લોન્ચ કર્યું દમદાર અવતાર સાથે Hero Splendor 125, તમે પણ જોઇને થઈ જશો ખુશ !

‎ભારતના બંને વાહનોના બજારમાં Hero Splendor એ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. વર્ષોથી Hero…

1 week ago