શિયાળો: સાત દિવસ પછી ઠંડી થશે શરૂ, જાણો ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારથી શરૂ થશે?

શિયાળો: નમસ્કાર મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 ઓક્ટોબર પછી ઘણા સ્થળો પર શિયાળો પણ દસ્તક આપી શકે છે. અત્યારના દિવસોમાં વાતાવરણમાં ગરમી જોવા મળી રહે છે જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં થોડુંક ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સમગ્ર ઉત્તર ભારત પર પણ આવી જ સ્થિતિ છે જો કે બીજી તરફ સાઉથ ભારતમાં … Read more

ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુ : ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ગરમી, જાણો અહીં

વરસાદ:- નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા બહુ જ ઓછી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન નો પારો … Read more

નવરાત્રીનું ચોથું નોરતું : માતા કુષ્માંડા પૂજન શા માટે કરવામાં આવે છે જાણો અહીં

ચોથું નોરતું: નવરાત્રીનો ચોથો દિવસ માતા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે. આ સ્વરૂપ માતાના આઠમા સ્વરૂપ તરીકે ઓળખાય છે અને “કુષ્માંડા” નામનો અર્થ છે તે દેવીએ જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. “કુ” (લઘુ), “ઉષ્મા” (ઉર્જા) અને “આન્ડ” (અંડું) જોડીને બનેલું આ નામ દર્શાવે છે કે માતા કુષ્માંડાએ પોતાની ઉર્જાથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. … Read more

Samachar: વડોદરા એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર થયું એલર્ટ

Samchar vital khabar

Samachar: વડોદરા એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર થયું એલર્ટ Samachar:- નમસ્કાર મિત્રો વડોદરા એરપોર્ટને બોમથી ઉડાવી દેવાની મળી ધમકી. સીઆઇએસએફ ઇમેલ પર મળેલા એક ઇમેલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કારણ કે આ એક બહુ જ મોટી ધમકી ગણી શકાય છે. તે ઈમેલમાં દ્વારા જણાવવામાં આવ્યું કે એરપોર્ટને ઉડાવી … Read more

ગુજરાતમાં એક મંદિર એવું છે જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે!

નમસ્કાર મિત્રો નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નવરાત્રિના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.  વડોદરા ના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર અહીં પહેલા નોરતાથી લઈને ઠેક છેલ્લા નોરતા સુધી 1100 જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે … Read more

લેપટોપ ખરીદી સહાય યોજના: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર કરશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી

લેપટોપ ખરીદી સહાય યોજના:- વર્તમાન સમયમાં ટેકનોલોજી શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. શિક્ષણમાં ડિજિટલ સાધનોની જરૂરિયાત વધતી જતી હોવા છતાં, આ સાધનોની કિંમત ઘણીવાર વિદ્યાર્થીઓ માટે ચિંતાનું કારણ બની રહે છે. તેવા સમયે, સરકારી યોજનાઓ બાળકોને ટેકનોલોજી સજ્જ કરવામાં સહાયરૂપ બની શકે છે. આ જ દિશામાં, “લેપટોપ ખરીદી સહાય યોજના” … Read more

GSRTC Bharti 2024 : જીએસઆરટીસી દ્વારા મોટી ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અને આ રીતે કરો અરજી

GSRTC Bharti 2024: નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો ઉપર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે પણ લોકો બેરોજગાર છે અથવા તો જે લોકો સરકારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી આ લેખમાં અમે તમને આપવાના છીએ. … Read more

નવરાત્રી કેલેન્ડર 2024 : તહેવારની તારીખો, મહત્વ અને તૈયારીઓ વિશે સંપૂર્ણ માહિતી

નવરાત્રી તારીખ 2024 : navratri 2024

નવરાત્રી કેલેન્ડર 2024: નમસ્કાર મિત્રો દર વર્ષ, સમગ્ર ભારત અને વિશ્વભરમાં હિન્દુ સમાજ દ્વારા નવરાત્રી તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવાય છે. 2024માં, નવરાત્રી ફરીથી સમૃદ્ધિ, ધર્મ અને આસ્થાનો ઉત્સવ લઇને આવી રહી છે. આ આર્ટિકલમાં, આપણે નવરાત્રી કેલેન્ડર 2024ના તહેવાર માટેનું કેલેન્ડર, તેનું મહત્વ અને તે માટે કેવી રીતે તૈયાર થવું જોઈએ તેની ચર્ચા કરીશું, તમે તો … Read more

ગ્રામીણ આવાસ યોજના: ગામડામાં રહેતા લોકોને સરકાર આપશે 1,20,000 મકાન બનાવવા માટે! આ રીતે કરો અરજી

ભારત દેશનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે, અને આ વિસ્તારોમાં ઘણા પરિવારો ઘર વગરના અથવા અપૂર્ણ ઘરોમાં રહેતા હોય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ભારત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને આર્થિક સહાય અને મકાન નિર્માણ માટે પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોકોને ઘર બાંધવા માટે … Read more

દ્વારકામાં અકસ્માત થતાં 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યુ, અકસ્માત વિશે મોટો ખુલાશો! જાણો સંપૂર્ણ માહિતી

Dvaraka accident

નમસ્કાર મિત્રો દેવભૂમિ દ્વારકાના સીમાડે એક અકસ્માતે સમગ્ર લોકોને હચમચાવી દીધા છે. દ્વારકાના નજીક બડીયા ગામ પાસે એક ખાનગી બસ બે કાર અને એક બાઈક વચ્ચે થયેલા ભિક્ષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોનો જીવ લીધો છે. જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે આ સંપૂર્ણ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને તાત્કાલિક … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો