WhatsApp Group Join Now

કોને કેટલી સેલરી મળે છે? પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ધારાસભ્યની આવક વિશે વિગતવાર માહિતી મેળવો!

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમને એક અલગ જ માહિતી મળવાની છે, ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે ધારાસભ્ય મુખ્યમંત્રી અન્ય પ્રધાનમંત્રીની કેટલી સેલરી મળતી હોય છે? આ સેલેરી કોણ આપતું હોય છે તેવા અનેક સવાલો તમારા મનમાં હોય છે તેમને કેટલા લાભ મળતા હોય છે અને શું શું લાભ મળતા હોય છે આ … Read more

આધાર કાર્ડમાં જન્મતારીખમાં ભૂલ છે? અહીં જાણો આધાર કાર્ડમાં જન્મ તારીખ કઈ રીતે સુધારવી!

આધાર કાર્ડ આજના સમયમાં દરેક ભારતીય નાગરિક માટે અત્યંત જરૂરી દસ્તાવેજ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અથવા વ્યક્તિગત ઓળખ માટે તેનો ઉપયોગ થાય છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે, ખાસ કરીને જન્મતારીખમાં, તો તે દૈનિક જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. UIDAI દ્વારા આપેલી સરળ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા આ ભૂલને દૂર … Read more

અમદાવાદમાં આવાસ યોજનાના નામે ઠગાઈ: 250થી વધુ લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું!

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે થયેલા એક મોટા કૌભાંડમાં પોલીસે 250થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. આ કિસ્સામાં લોકોના મકાન ફાળવણીના બહાને 3 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી હતી. આરોપી લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લેતો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે રકમ વસૂલતો હતો.   અમદાવાદ: આરોપીની છેતરપિંડીની પદ્ધતિ … Read more

2 સિમ કાર્ડ વાપરતા લોકો માટે મહત્વના સમાચાર: TRAI એ કર્યો મોટો નિર્ણય!

જો તમે પણ બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે, જે ખાસ કરીને ડ્યુઅલ સિમ વાપરતા લોકો માટે અસરકારક સાબિત થશે. TRAIના સૂત્રોના જણાવ્યા મુજબ, ટેલિકોમ કંપનીઓને હવે Voice અને SMS માટે ખાસ … Read more

ગુજરાતની નિર્ભયાનું મોત : 8 દિવસ બાદ બાળકીનું મોત નીપજ્યું, આખીર ન્યાય ક્યારે મળશે ?

ગુજરાતની નિર્ભયાનું મોત : ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ 8માં દિવસે તેનું મોત થયું છે. પરંતુ હવે બાળકી પર દુષ્કરમ આચરનાર ને સજા ક્યારે થશે તે સવાલ બધાના મનન માં છે. બાળકી ની સારવાર સતત 8 દિવસ થી ચાલી રહી હતી. પરંતુ બાળકી 8 માં દિવસે હોસ્પિટલ માં સારવાર દરમિયાન … Read more

ખેડૂતો માટે ખુશખબર: PM કિસાન યોજનાનો 19મો હપ્તો જલદી જ જારી થવાની શક્યતા

PM કિસાન યોજના: ભારત સરકાર દર વર્ષે નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ રજૂ કરે છે. આ યોજનાઓના માધ્યમથી દેશના લાખો લોકો સહાય અને સપોર્ટ મેળવી શકે છે. ખાસ કરીને, દેશના લાખો ખેડૂતો માટે આ યોજનાઓ જીવનમાં મહત્વનું સહારો પુરો પાડે છે.  PM કિસાન સન્માન નિધિ યોજના શું છે? વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના … Read more

Gujarat Rain : પરેશ ગૌસ્વામી એ કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ પણ માવઠાંની આગાહી વ્યક્ત કરી છે. આગામી સપ્તાહમાં રાજ્યના મોટા ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી માવઠાંની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી ની આગાહી … Read more

વીજળીનું બિલ વધુ આવી રહ્યું હોય તો કરો આ ઉપાય, વીજળી બિલ ઘટાડવાના ઉપાયો

ઘણાં ઘરોમાં વધુ વીજળીનું બિલ આવી રહવાનું ટેન્શન આજે સામાન્ય બની ગયું છે. ઘરમાં પંખા, લાઈટ, રેફ્રિજરેટર અને અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સામાન્ય છે, પણ આ ઉપકરણોની ખોટી રીતે ઉપયોગથી વીજળીનો ખર્ચ વધી જાય છે. જો તમારે વધુ વીજળીના બિલથી બચવું હોય, તો કેટલીક સરળ ટિપ્સને અનુસરવાથી તમે એ ખર્ચમાં ઘટાડો કરી શકો છો. જે … Read more

શિયાળામાં કફ થઈ ગયો છે આ કરો દેસી ઉપાય ! ફક્ત એક દિવસ માં કફ ગાયબ થઈ જશે

શિયાળાનો મોસમ આનંદમય હોય છે, પરંતુ આ મોસમમાં થતી તાવ-જુકામ અને ખાસ કરીને કફની સમસ્યા તકલીફદાયક બની શકે છે. ઠંડા વાતાવરણના કારણે શરીરમાં કફ જામી જવાથી શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો અને છાતીમાં ભારણ જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય અને જીવનશૈલીમાં ફેરફાર ઉપયોગી સાબિત થઈ શકે છે.   કફ … Read more

અલ્લુ અર્જુન નેટવર્થ: ‘પુષ્પા 2’ના સ્ટારની સંપત્તિ વિશે જાણો

અલ્લુ અર્જુન નેટવર્થ: અલ્લુ અર્જુન જેણે પોતાની અત્યંત સફળ ફિલ્મ પુષ્પા સાથે પેન-ઈન્ડિયા અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવામાં સફળતા મેળવી છે, માત્ર અભિનયમાં જ નહી પરંતુ નાણાકીય સમજણમાં પણ મકાન રાખે છે. તે આજે માત્ર તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં જ નહી પરંતુ સમગ્ર ભારત માટે એક પ્રેરણારૂપ છે.   અલ્લુ અર્જુન નેટવર્થ કેટલી છે? અલ્લુ અર્જુન … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો