નવરાત્રીનું ચોથું નોરતું : માતા કુષ્માંડા પૂજન શા માટે કરવામાં આવે છે જાણો અહીં

ચોથું નોરતું: નવરાત્રીનો ચોથો દિવસ માતા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે. આ સ્વરૂપ માતાના આઠમા સ્વરૂપ તરીકે ઓળખાય છે અને “કુષ્માંડા” નામનો અર્થ છે તે દેવીએ જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. “કુ” (લઘુ), “ઉષ્મા” (ઉર્જા) અને “આન્ડ” (અંડું) જોડીને બનેલું આ નામ દર્શાવે છે કે માતા કુષ્માંડાએ પોતાની ઉર્જાથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. … Read more

કઈક મોટો બદલાવ : શું સૂર્યકુમાર યાદવ હશે MI ના આગળના સિઝનનો કેપ્ટન?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. ટીમે પાંચ વાર ખિતાબ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. MI માં રોહિત શર્મા તેમનો કેફ્તાનીનું બોજું ખભા પર લઈને ટીમને સફળતા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ હવે 2024ની IPL સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશીપ માટે … Read more

Samachar: વડોદરા એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર થયું એલર્ટ

Samchar vital khabar

Samachar: વડોદરા એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર થયું એલર્ટ Samachar:- નમસ્કાર મિત્રો વડોદરા એરપોર્ટને બોમથી ઉડાવી દેવાની મળી ધમકી. સીઆઇએસએફ ઇમેલ પર મળેલા એક ઇમેલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કારણ કે આ એક બહુ જ મોટી ધમકી ગણી શકાય છે. તે ઈમેલમાં દ્વારા જણાવવામાં આવ્યું કે એરપોર્ટને ઉડાવી … Read more

ગુજરાતમાં એક મંદિર એવું છે જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે!

નમસ્કાર મિત્રો નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નવરાત્રિના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.  વડોદરા ના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર અહીં પહેલા નોરતાથી લઈને ઠેક છેલ્લા નોરતા સુધી 1100 જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે … Read more

લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી 2024 : સાદગી, સમર્પણ અને દેશપ્રેમનો પ્રતિબિંબ

લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી 2024 : સાદગી, સમર્પણ અને દેશપ્રેમનો પ્રતિબિંબ

લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી 2024 : લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન, 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુઘલસરાઇમાં જન્મ્યા હતા. તેમનું જીવન સાદગી, નૈતિકતા અને અખંડ દેશપ્રેમનું જ્વલંત ઉદાહરણ હતું. તેમના વિચાર અને કાર્ય પ્રત્યેનું સમર્પણ આજના યુગમાં પણ અનેક નેતાઓ અને નાગરિકોને પ્રેરણા આપે છે. લાલ બહાદુર શાસ્ત્રીને સામાન્ય રીતે મૌન અને સંયમ … Read more

મહાત્મા ગાંધી ના વિચારો: સત્ય અને અહિંસાનો અનંત સંદેશ

મહાત્મા ગાંધીના વિચારો: સત્ય અને અહિંસાનો અનંત સંદેશ

મહાત્મા ગાંધી ના વિચારો : મોહનદાસ કરમચંદ ગાંધી, જેને વિશ્વ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે, એક એવા મહાન અને પ્રભાવશાળી નેતા હતા જેણે ભારતને આઝાદી અપાવવા માટે અહિંસા અને સત્યના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજી માત્ર રાજકીય નેતા જ ન હતા, પરંતુ એક સમાજ સુધારક અને માનવતાવાદી હતા. તેમના વિચારોથી માત્ર ભારત જ નહીં, પરંતુ … Read more

નવરાત્રી કેલેન્ડર 2024 : તહેવારની તારીખો, મહત્વ અને તૈયારીઓ વિશે સંપૂર્ણ માહિતી

નવરાત્રી તારીખ 2024 : navratri 2024

નવરાત્રી કેલેન્ડર 2024: નમસ્કાર મિત્રો દર વર્ષ, સમગ્ર ભારત અને વિશ્વભરમાં હિન્દુ સમાજ દ્વારા નવરાત્રી તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવાય છે. 2024માં, નવરાત્રી ફરીથી સમૃદ્ધિ, ધર્મ અને આસ્થાનો ઉત્સવ લઇને આવી રહી છે. આ આર્ટિકલમાં, આપણે નવરાત્રી કેલેન્ડર 2024ના તહેવાર માટેનું કેલેન્ડર, તેનું મહત્વ અને તે માટે કેવી રીતે તૈયાર થવું જોઈએ તેની ચર્ચા કરીશું, તમે તો … Read more

Devara box office collection : દેવરા એ ગુંજાવ્યું બોક્સ ઓફિસ, stree 2 નો રેકોર્ડ તોડ્યો, બીજા નંબરની બની 2024ની ઓપનર ફિલ્મ

Devara box office collection : ભારતીય સિનેમાની દુનિયામાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, પરંતુ કેટલીક ફિલ્મો એવા બોક્સ ઓફિસ કલેક્શન સાથે સફળતા પ્રાપ્ત કરે છે જે બાકી રહેલી ફિલ્મોને પાછળ રાખી દે છે. તાજેતરમાં આવી એક ફિલ્મ, “દેવરા” રિલીઝ થઈ છે, જે દર્શકો અને સિનેમા વિવેચકોમાં સમીક્ષાનું કેન્દ્ર બની છે. આ આર્ટિકલમાં અમે … Read more

દ્વારકામાં અકસ્માત થતાં 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યુ, અકસ્માત વિશે મોટો ખુલાશો! જાણો સંપૂર્ણ માહિતી

Dvaraka accident

નમસ્કાર મિત્રો દેવભૂમિ દ્વારકાના સીમાડે એક અકસ્માતે સમગ્ર લોકોને હચમચાવી દીધા છે. દ્વારકાના નજીક બડીયા ગામ પાસે એક ખાનગી બસ બે કાર અને એક બાઈક વચ્ચે થયેલા ભિક્ષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોનો જીવ લીધો છે. જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે આ સંપૂર્ણ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને તાત્કાલિક … Read more

ભૂલ ભૂલેયા 3 ટીઝર રિલીઝ : મનોરંજન, રહસ્ય અને હાસ્ય સાથેનું રિટર્ન, દિવાળી પર થશે રિલીઝ

ભૂલ ભૂલેયા 3 ટીઝર રિલીઝ : મનોરંજન, રહસ્ય અને હાસ્ય સાથેનું રિટર્ન, દિવાળી પર થશે રિલીઝ

ભૂલ ભૂલેયા 3 : “ભૂલ ભૂલેયા” સિરીઝ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય હોરર-કોમેડી કેટેગરી માની એક છે. આ સિરીઝની પ્રથમ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ‘ભૂલ ભૂલેયા’ની જાદુઈ હોરર સાથે હાસ્યને મિશ્રિત કરતી એક અદભૂત શૈલી દર્શકોમાં ખૂબ વખણાઈ હતી. 2022માં ‘ભૂલ ભૂલેયા 2’ રિલીઝ થઈ, … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો