અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

અરવિંદ કેજરીવાલ ( Arvind kejriwal ): દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માર્ચ 2024માં દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ Enforcement Directorate (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ લગભગ 170 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ ને … Read more

Gujarati Samachar: ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપ્યુ, જેની કિંમત 1 કરોડ!

Gujarat Samachar : Vital Khabar

Gujarati Samachar: ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપ્યુ, જેની કિંમત 1 કરોડ! Gujarati Samachar: નમસ્કાર મિત્રો આપ સૌ લોકો જાણતા હશો કે ગુજરાતમાં નશા તારક પદાર્થો ઉપર પ્રતિબંધ લગાવેલો છે, તો પણ ઘણીવાર રાજ્યમાં આવા નશાકારક પદાર્થો મળી આવતા હોય છે હમણાં પણ અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે એક કિલો થી વધારે MD (એમડી) ડ્રગ્સ ઝડપ્યો … Read more

37 વર્ષનાં ‘હિટમેન’ રોહિત શર્માનો ICC રેન્કિંગમાં શાનદાર સફર

રોહિત શર્મા Vital khabar

37 વર્ષનાં ‘હિટમેન’ રોહિત શર્માનો ICC રેન્કિંગમાં શાનદાર સફર ભારતીય ક્રિકેટના મજબૂત મિસ્ટ્રી પ્લેયર એટલે જાણીતા રોહિત શર્મા, જેની મહેનત અને ધીરજના કારણે તેને ‘હિટમેન’ તરીકે ઓળખવામાં આવે છે, આજની તારીખે 37 વર્ષની ઉંમરે પણ ICC રેન્કિંગમાં તે ટોચ ઉપર છે. રોહિત નું નામ માત્ર એના રેકોર્ડ્સ માટે જ નહીં, પરંતુ ક્રિકેટના દરેક ફોર્મેટમાં તેના … Read more

સનમ તેરી કસમ 2 : ફરીવાર ઇન્દર અને સરુ ની લવ સ્ટોરી જોવા મળશે, સનમ તેરી કસમ 2 માં પણ હર્ષવર્ધન રાણે જોવા મળશે?

સનમ તેરી કસમ 2 : ફરીવાર ઇન્દર અને સરુ ની લવ સ્ટોરી જોવા મળશે, સનમ તેરી કસમ 2 માં પણ હર્ષવર્ધન રાણે જોવા મળશે?

સનમ તેરી કસમ 2 (Sanam Teri Kasam 2):  સનમ તેરી કસમ 2016માં રિલીઝ થયેલી એક રોમેન્ટિક ફિલ્મ હતી, જેણે દિલને સ્પર્શી ગયેલી પ્રેમ કહાની દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન મેળવ્યું હતું. આ ફિલ્મે લોકોને સાચો પ્રેમ શું હોય છે તેનો મતલબ શીખવ્યો હતો. ફિલ્મના પ્રથમ ભાગમાં હર્ષવર્ધન રાણે અને માવરા હોકેન જેવાં કલાકારોની અદ્ભુત … Read more

આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો

આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો

આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો આજનો સોનાનો ભાવ એ વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં લોકો સોનાને રોકાણના મજબૂત માધ્યમ તરીકે માને છે. સોનાની માંગ વધવા કે ઘટવા પાછળ ઘણા અગ્રણી આર્થિક અને વૈશ્વિક પરિબળો જવાબદાર હોય છે. તેથી, દરરોજ સોનાના ભાવમાં બદલાવ જોવા … Read more

“કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !

"કભી ખુશી કભી ગમ" ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !

વિકાસ સેઠી : કયુંકી સાસ ભી કભી બહુ થી, સસુરાલ સિમર કા, અને કહી તો હોગા, જેવા ટીવી શો માટે જાણીતા અભિનેતા વિકાસ સેઠી નું શનિવારે રાત્રે નાસિક માં કાર્ડિયાક અરેસ્ટ ના કારણે ઊંઘ માં જ નિધન થયું છે. અભિનેતા વિકાસ સેઠી ફક્ત 48 વર્ષના  જ હતા. અભિનેતાની ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર, તેઓ એક … Read more

વરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી

વરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી

બોર્ડર 2 : સની દેઓલ ની બોર્ડર 2 માં વરુણ ધવન બાદ હવે આ એક્ટર કરવાના છે એન્ટ્રી, સની દેઓલે સોશ્યલ મિડિયા ના માધ્યમ થી આપી માહિતી, ચાહકોને આપી ખૂશખબર આપી. બધા લોકો ની મનપસંદ મૂવી બોર્ડર 2 માં સિંગર અને એક્ટર દિલજીત દોસાઝ જોવા મળશે. સની દેઓલ એ સોશિયલ મીડિયા પર પોતાનો વિડિયો શેર … Read more

પેરાલિમ્પિક 2024: ભારતના ખેલાડીઓ કેટલા જીત્યા એવોર્ડ? જાણો સંપૂર્ણ માહિતી

પેરાલિમ્પિક 2024

પેરાલિમ્પિક 2024: ભારતના ખેલાડીઓ કેટલા જીત્યા એવોર્ડ? જાણો સંપૂર્ણ માહિતી નમસ્કાર મિત્રો, પેરાલિમ્પિક 2024 પેરિસમાં યોજાયેલા આ મહાકુંભે ફરીથી દુનિયાભરમાં શારીરિક અવરોધ ધરાવતા ખેલાડીઓની અદ્ભુત ક્ષમતાઓને માન્યતા આપી છે. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી ચાલનારા આ રમતમાં દુનિયાના 180થી વધુ દેશોના 4,400 જેટલા એથ્લીટ્સે ભાગ લીધો. આ પેરાલિમ્પિક્સમાં ન માત્ર ખેલાડીઓની કઠિન મહેનતને, પણ … Read more

સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 2024 આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક

સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક

તરણેતરનો મેળો 2024 : છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદ ના કારણે કેટલાય જન્માષ્ટમી ના મેળાઓ રદ કરવા માં આવ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો મેળો પણ રદ કરવામા આવ્યો હતો, પરંતુ હવે આ મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાવા નો છે. તરણેતરનો મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી … Read more

શિક્ષક દીવસ નું મહત્ત્વ : શા માટે શિક્ષક દીવસ ઉજવવામાં આવે છે? જાણો અહીં

શિક્ષક દીવસ

શિક્ષક દીવસ નું મહત્ત્વ : શા માટે શિક્ષક દીવસ ઉજવવામાં આવે છે? જાણો અહીં શિક્ષક દીવસ આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ શિક્ષકોની મહાન ભૂમિકા, મહેનત અને સમર્પણ માટે તેમનો આભાર માનવાનો છે. શિક્ષણની દુનિયામાં શિક્ષકોનું મહત્વ ઘણું છે, અને “શિક્ષક દીવસ” એ શિક્ષકોને આદર આપવા માટેનું … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો