કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેડૂતોને ખેતી કામોમાં અવનવી રીતો અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આઇ … Read more

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા ભરો અને 2 લાખ મેળવો

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ ચાલી રહી છે, જેમ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વિદ્યાર્થીઓ વીમા યોજના, વગેરે જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે દેશના 18 વર્ષથી ૫૦ વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તો આજના આ … Read more

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર મહિને ₹8,000 આપવામાં આવશે ફોર્મ ભરવા માટે જાણો સંપૂર્ણ પ્રક્રિયા

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના : આપણી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા ભારતના બધા જ રહેવાસીઓ ને રોજગારી મળી રહે, અને સાથે સાથે તેઓ પોતાના ખુદનો ધંધો પણ શરૂ કરી શકે તેના માટે યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. અત્યારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા ઘણા બધા વ્યક્તિ લઈને પોતાનો અલગ … Read more

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં કરો અરજી અને મેળવો 10 હજાર સુધીનો લાભ

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના વગેરે જેવી યોજનાઓ બનાવેલ છે પરંતુ પ્રધાનમંત્રી જન ધન યોજના એ ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2014 માં શરૂ કરવામાં આવેલ વ્યક્તિ યોજના છે આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને બેન્કિંગ સુવિધાઓ … Read more

બોરવેલ સબસીડી યોજના 2024: બોરવેલ સ્થાપન માટે ₹50,000 સુધીની સબસીડી મેળવો

ગુજરાત સરકારે બોરવેલ સબસીડી યોજના 2024 જાહેર કરી છે, જે મુખ્યત્વે બાગાયતી ખેડુતોને મદદરૂપ થશે. આ યોજનામાં ખેડૂતોએ બોરવેલ સ્થાપન માટે 50,000 સુધીની સબસીડી મેળવવાની તક મળી રહી છે. આ યોજના ખાસ કરીને એવા ખેડૂતો માટે છે, જેમણે ખેતી માટે પાણીની સુવિધા ઉભી કરવાની જરૂરિયાત જણાવી છે, પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ છે. જો તમે બોરવેલ … Read more

કિસાન પરિવહન યોજના: ખેડૂતો માટે દરેક પ્રકારના વાહન ખરીદવા પર મળશે સબસીડી

કિસાન પરિવહન યોજના: હાલમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓ કાર્યરત છે, સરકાર દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ખેડૂતને દરેક પ્રકારે મદદ મળી રહે, આ યોજનાને જે કૃષિ ક્ષેત્રમાં ખેતીની ઉપજ વધારવા અને તેમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે. આઈ યોજના ‘કિસાન પરિવહન યોજના’ તરીકે ઓળખાય છે, જે … Read more

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફત રાસન મળશે જાણો કઈ રીતે થશે અરજી પ્રક્રિયા

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ પાંચ કિલો રાશન આપવામાં આવે છે આ યોજના ભવિષ્યમાં પણ લાભદાય બળની રહેશે આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી અમારા આલેખને અંત સુધી વાંચવા વિનંતી સરકાર દ્વારા એક ઉત્તમ અને … Read more

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની શરૂઆત કરેલ છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાંથી નાણાકીય સાહેબ મળી રહે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતી આપવા … Read more

ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના હેઠળ ₹900 ની સહાય મળશે

ગણવેશ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવવામાં આવેલી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે એમાંની એક યોજના છે જેનું નામ છે. ગણવેશ સહાય યોજના આજના આર્ટીકલ દ્વારા અમે … Read more

વિકલાંગ પેન્શન યોજના હેઠળ સરકાર આપશે રૂપિયા 1000ની સહાય જાણો અરજીની પ્રક્રિયા

વિકલાંગ પેન્શન યોજના હેઠળ સરકાર આપશે રૂપિયા 1000ની સહાય જાણો અરજીની પ્રક્રિયા

ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ પ્રકારની પેન્શન યોજના ચલાવવામાં આવે છે આ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા તેમના રાજ્યના નાગરિકો માટે પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. તેમનો સરકાર દેશની જરૂરીયાત નાગરિકો જેવા કે વિધવા પેન્શન યોજના વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અને કલ્યાણી … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો