અમદાવાદમાં આવાસ યોજનાના નામે ઠગાઈ: 250થી વધુ લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું!
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે થયેલા એક મોટા કૌભાંડમાં પોલીસે 250થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. આ કિસ્સામાં લોકોના મકાન ફાળવણીના બહાને 3 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી હતી. આરોપી લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લેતો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે રકમ વસૂલતો હતો. અમદાવાદ: આરોપીની છેતરપિંડીની પદ્ધતિ … Read more