Breaking News : આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, AAP માં લેવાયો મોટો નિર્ણય

Breaking News : આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, AAP માં લેવાયો મોટો નિર્ણય નમસ્કાર મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આતિશી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, આપ સૌ લોકોને ખબર જ હશે કે હમણાં જ અરવિંદ કેજરીવાલ બહુ જ મોટો નિર્ણય કર્યો હતો કે તે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે, … Read more

અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

અરવિંદ કેજરીવાલ ( Arvind kejriwal ): દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માર્ચ 2024માં દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ Enforcement Directorate (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ લગભગ 170 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ ને … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો