અલ્લુ અર્જુન જેલમાંથી મુક્ત: હાઈકોર્ટના આદેશથી 4 અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા
દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનને કાયદાકીય પ્રક્રિયાના કારણે થોડા દિવસો માટે જેલવાસ ભોગવવો પડ્યો હતો. પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી ભીડબાકી અને નાસભાગના બનાવને કારણે તેઓ કાયદાકીય પ્રક્રિયામાં સપડાયા હતા. આ ઘટના બાદ હવે તે જેલમાંથી મુક્ત થયા છે અને હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. શું છે સમગ્ર ઘટના? 4 … Read more