આધાર કાર્ડમાં જન્મતારીખમાં ભૂલ છે? અહીં જાણો આધાર કાર્ડમાં જન્મ તારીખ કઈ રીતે સુધારવી!
આધાર કાર્ડ આજના સમયમાં દરેક ભારતીય નાગરિક માટે અત્યંત જરૂરી દસ્તાવેજ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અથવા વ્યક્તિગત ઓળખ માટે તેનો ઉપયોગ થાય છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે, ખાસ કરીને જન્મતારીખમાં, તો તે દૈનિક જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. UIDAI દ્વારા આપેલી સરળ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા આ ભૂલને દૂર … Read more