ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે
ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે ગુજરાત સરકાર : નમસ્કાર મિત્રો નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદ ના કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો ખૂબજ વધ્યો છે, આ પાણીને ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોચાડવામાં આવશે તેવો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય લીધો છે, આ નિર્ણય થી ઉત્તર ગુજરાતના લોકો … Read more