ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા
ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા અત્યારના સમયમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર 24 કલાકની 10 કેશ શંકાસ્પદ નોંધાયો છે, સૌથી ચિંતાજનક આ વાયરસ ની વાત એ છે કે અત્યાર સુધી ચાંદીપુરાના કારણે 27 જેટલા બાળકોના મોત થયા … Read more