ગુજરાતની નિર્ભયાનું મોત : 8 દિવસ બાદ બાળકીનું મોત નીપજ્યું, આખીર ન્યાય ક્યારે મળશે ?
ગુજરાતની નિર્ભયાનું મોત : ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ 8માં દિવસે તેનું મોત થયું છે. પરંતુ હવે બાળકી પર દુષ્કરમ આચરનાર ને સજા ક્યારે થશે તે સવાલ બધાના મનન માં છે. બાળકી ની સારવાર સતત 8 દિવસ થી ચાલી રહી હતી. પરંતુ બાળકી 8 માં દિવસે હોસ્પિટલ માં સારવાર દરમિયાન … Read more