સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 2024 આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક
તરણેતરનો મેળો 2024 : છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદ ના કારણે કેટલાય જન્માષ્ટમી ના મેળાઓ રદ કરવા માં આવ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો મેળો પણ રદ કરવામા આવ્યો હતો, પરંતુ હવે આ મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાવા નો છે. તરણેતરનો મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી … Read more