આજે પાવન ધનતેરસ પર્વ: કેવી રીતે કરશો પૂજા, શું છે શુભ સમય અને શું ખરીદવું જોઈએ?
ધનતેરસનો પાવન તહેવાર આજે, 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે, જે દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત કરે છે. આ દિવસની વિશેષતા એ છે કે દેવી લક્ષ્મી, ભગવાન કુબેર, અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. આ સમયે વાસણો, સોના અને ચાંદીના આભૂષણોની ખરીદીનો વિશેષ મહત્વ છે, જે ઘરમાં સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં … Read more