આજે પાવન ધનતેરસ પર્વ: કેવી રીતે કરશો પૂજા, શું છે શુભ સમય અને શું ખરીદવું જોઈએ?

ધનતેરસનો પાવન તહેવાર આજે, 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે, જે દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત કરે છે. આ દિવસની વિશેષતા એ છે કે દેવી લક્ષ્મી, ભગવાન કુબેર, અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. આ સમયે વાસણો, સોના અને ચાંદીના આભૂષણોની ખરીદીનો વિશેષ મહત્વ છે, જે ઘરમાં સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો