નવરાત્રીનું ચોથું નોરતું : માતા કુષ્માંડા પૂજન શા માટે કરવામાં આવે છે જાણો અહીં

ચોથું નોરતું: નવરાત્રીનો ચોથો દિવસ માતા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે. આ સ્વરૂપ માતાના આઠમા સ્વરૂપ તરીકે ઓળખાય છે અને “કુષ્માંડા” નામનો અર્થ છે તે દેવીએ જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. “કુ” (લઘુ), “ઉષ્મા” (ઉર્જા) અને “આન્ડ” (અંડું) જોડીને બનેલું આ નામ દર્શાવે છે કે માતા કુષ્માંડાએ પોતાની ઉર્જાથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. … Read more

ગુજરાતમાં એક મંદિર એવું છે જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે!

નમસ્કાર મિત્રો નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નવરાત્રિના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.  વડોદરા ના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર અહીં પહેલા નોરતાથી લઈને ઠેક છેલ્લા નોરતા સુધી 1100 જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો