પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારનો આપઘાત! હસમુખ પટેલ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
નમસ્કાર મિત્રો હમણાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતી ની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી ચાલુ થઈ ગઈ છે, આ શારીરિક કસોટી દરમિયાન જૂનાગઢના માણાવદરનો એક 29 વર્ષનો ઉમેદવાર શારીરિક કસોટીમાં નાપાસ થવાની કારણે આપઘાત કરી પોતાનો જીવનનો અંત લાવ્યો. ગુજરાત પોલીસ ભરતી વિભાગના લોકરક્ષક અને પીએસઆઇ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકની … Read more