ગુજરાતમાં વીજળી પડવાથી 7 લોકોના મોત, વરસાદે લીધો વિનાશનો વળાંક

ગુજરાતમાં વીજળી પડવાથી 7 ના મોત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદે આનંદની સાથે આફત પણ લાવી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે, જેના કારણે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુ:ખદ ઘટનાઓએ લોકોને ચોમાસા દરમિયાન સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. ક્યા બની આ ઘટના? સૂત્રો અનુસાર, આ … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો