શિક્ષક દીવસ નું મહત્ત્વ : શા માટે શિક્ષક દીવસ ઉજવવામાં આવે છે? જાણો અહીં
શિક્ષક દીવસ નું મહત્ત્વ : શા માટે શિક્ષક દીવસ ઉજવવામાં આવે છે? જાણો અહીં શિક્ષક દીવસ આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ શિક્ષકોની મહાન ભૂમિકા, મહેનત અને સમર્પણ માટે તેમનો આભાર માનવાનો છે. શિક્ષણની દુનિયામાં શિક્ષકોનું મહત્વ ઘણું છે, અને “શિક્ષક દીવસ” એ શિક્ષકોને આદર આપવા માટેનું … Read more