T20 Series: ટીમ ઈન્ડિયામાંથી કપાશે શુભમન ગિલ નું પત્તુ ? કેમ નહિ મળે ટી20 સીરીઝમાં સ્થાન ?
T20 Series : શુભમન ગિલ ને આ વખતે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝ રમાવાની છે. આ ટી20 સીરીઝ 6 ઓક્ટોમ્બર થી શરૂ થવાની છે. શુભમન ગીલને આ સીરીઝ માં બ્રેક આપવામાં આવશે, એક રિપોર્ટ મુજબ, વર્કલોડ મેનેજમેન્ટ ને ધ્યાનમાં રાખીને તેમને આરામ આપવામાં આવી શકે છે. … Read more