ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે સોનાના ભાવમાં ભારે ઉછાળો: જાણો કેટલો વધ્યો ભાવ
સોનાના ભાવ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત તણાવની સ્થિતિ ઊભી થઈ છે. 8 મે, 2025ના રોજ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના પી.ઓ.કે. (પાક ઓક્યુપાઈડ કાશ્મીર) વિસ્તારમાં “ઓપરેશન સિંદૂર”ના નામે જડબાતોડ હૂમલા કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમ્યાન 9 અલગ-અલગ સ્થળો પર હુમલો કરી 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલ છે. આવી કોઇપણ ગંભીર … Read more