Kali Chaudas : કાળી ચૌદશને કેમ ઉજવવામાં આવે છે જાણો અહીં તેના વિશે સંપૂર્ણ માહિતી!

કાળી ચૌદશ, જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, દિવાળીના પાંચ દિવસના પર્વમાં મુખ્ય દિવસોમાંથી એક છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. આ દિવસે ખાસ રીતે ભગવાન હનુમાનજી અને મહાકાળી માતાજીની પૂજા કરવામાં આવે છે, જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે એક દીવો પ્રગટાવવાનો વિશેષ … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો