અમદાવાદ વિમાન દુર્ઘટના: વડાપ્રધાન મોદીની ઘટનાસ્થળની મુલાકાત અને ઘાયલો સાથે સંવેદના
અમદાવાદ વિમાન દુર્ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટના: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ, જેમાં 265 લોકોના જીવ ગયા. આ ભયંકર દુર્ઘટનામાં ફક્ત એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી, જ્યારે 241 … Read more