WhatsApp Group Join Now

જો રેશનકાર્ડ kyc નહીં કરાવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc 

જો રેશનકાર્ડ kyc નહીં કરવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc 

જો રેશનકાર્ડ kyc નહીં કરવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc  રેશનકાર્ડ kyc :- નમસ્કાર મિત્રો જો તમારા ઘરે પણ રાશન કાર્ડ હોય અને તમે એ રાશનકાર્ડનો લાભ મેળવતા હોય તો તેમાં આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ વિશે તમારે જાણવું બહુ જ મહત્વનું છે, સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ અને … Read more

Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી

Samachar, Breaking News

Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી Samachar :- નમસ્કાર મિત્રો હમણાં ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા પાંચ લોકો ગયા હતા એન તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તો ચાલો … Read more

ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે

ગુજરાત સરકાર

ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે ગુજરાત સરકાર : નમસ્કાર મિત્રો નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદ ના કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો ખૂબજ વધ્યો છે, આ પાણીને ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોચાડવામાં આવશે તેવો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય લીધો છે, આ નિર્ણય થી ઉત્તર ગુજરાતના લોકો … Read more

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ || અનેક જિલ્લાઓમાંથી પગાર ખાતા શિક્ષકો પરંતુ પોતાની ફરજ નથી બજાવી રહ્યા 

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ || અનેક જિલ્લાઓમાંથી પગાર ખાતા શિક્ષકો પરંતુ પોતાની ફરજ નથી બજાવી રહ્યા  નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ કે ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ થયો છે કઈ રીતે તે જાણ સંપૂર્ણ માહિતી આ લેખમાં. ગુજરાતના એક જિલ્લામાંથી નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં શિક્ષકો પોતાની ફરજ નથી બચાવી રહ્યા, અમુક શિક્ષકો એવા છે જેમનું … Read more

હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી

હિડનબર્ગ રિપોર્ટ

હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી નમસ્કાર મિત્રો હિડનબર્ગ રિપોર્ટ થી મોટા ઉદ્યોગપતિઓની બહુ જ ભારે નુકસાન થતું હોય છે, કારણકે હિડનબર્ગના રિપોર્ટમાં ઉદ્યોગપતિઓના મોટા મોટા ખુલાસાઓ કરવામાં આવતા હોય છે, આપ સૌ લોકોને ખબર હશે કે થોડા સમય પહેલા હિડનબર્ગ દ્વારા અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો … Read more

નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records

નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records

નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records નીરજ ચોપરા :- નમસ્કાર મિત્રો અત્યારે આપ સૌ લોકોને ખબર હશે કે પેરિસ ઓલમ્પિક ચાલી રહ્યું છે, આ ઓલમ્પિક 2024 માં ભારતના ઘણા યુવાન યુવતીઓએ ભાગ લીધો છે, પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોની ફાઇનલ ખૂબ … Read more

Bangladesh News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા

Banglades News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા

Bangladesh news : અત્યારે બાંગ્લાદેશ ની અંદર તમામ ભારતીય અરજી કેન્દ્રો રહેશે બંધ ! જ્યાં સુધી સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી રહેશે બંધ! બાંગ્લાદેશ માં હાલ ચાલી રહેલ અશાંતિ ના કારણે શેખ હસીના ને વડાપ્રધાન ના પદ પરથી રાજીનામું આપી ને દેશ છોડી ને ભાગી ગયા હતા.   બાંગ્લાદેશ માં વધી રહેલ હિંસા ના … Read more

Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં 

Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં 

Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં  ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ 2024 રજૂ કરી રહ્યા છે, અત્યારે સૌ લોકોનું ધ્યાન એ તરફ છે કે કઈ વસ્તુઓ ભારત દેશમાં આવનારા સમયમાં સસ્તી જોવા મળશે, અને તેની સાથે કઈ ચીજોમાં ભાવ વધારો થશે તે આ બજેટના કારણે … Read more

ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા

ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા અત્યારના સમયમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર 24 કલાકની 10 કેશ શંકાસ્પદ નોંધાયો છે, સૌથી ચિંતાજનક આ વાયરસ ની વાત એ છે કે અત્યાર સુધી ચાંદીપુરાના કારણે 27 જેટલા બાળકોના મોત થયા … Read more

ગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર,

ગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર નવો વાયરસ : નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં ગુજરાતના છ જિલ્લાઓમાં ચાંદીપુરા રોગનો હાહાકાર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી આ રોગના 11 કેસનો વધારે એમાંથી સાત બાળકોના મૃત્યુ થયા છે, આ એક બહુ જ ચિંતાજનક વિષય ગણી શકાય છે, અત્યારે ગુજરાતના શિક્ષક જિલ્લાઓમાં નોંધપાત્ર … Read more

માં લક્ષ્મી રિસાઈ જાય તો ઘરમાં દેખાય છે આ 5 સંકેતો, વ્યક્તિને બરબાદ કરી નાખે છે. શિખર ધવન હવે ક્યારેય નહી રમી શકે ક્રિકેટ ? શિખર ધવનએ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લીધી વિદાય ! આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો. Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો ! ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા મોબાઇલથી રેશન કાર્ડમાં EKYc કરો