Trending

Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી

Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી

Samachar :- નમસ્કાર મિત્રો હમણાં ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા પાંચ લોકો ગયા હતા એન તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તો ચાલો આ સંપૂર્ણ ઘટના વિશે વિસ્તારમાં માહિતી પ્રાપ્ત કરીએ.

 

દુઃખદ Samachar : મિત્રો આપ સૌને ખબર હશે કે આજે દશામાની મૂર્તિ વિસર્જન હતું, મોટાભાગના ભક્તો દશામાની મૂર્તિ નું વિસર્જન કરવા માટે નદી કિનારે જતા હોય છે, આ વિસર્જન કરવા જતા લોકોમાં એક ગાંધીનગરથી ઘટના સામે આવી છે જેમાં દશામાની મૂર્તિ પધરાવવા ગાંધીનગરના પાંચ લોકો સાબરમતીના કિનારે ગયા હતા અને તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોય તેવી ઘટના સામે આવી છે, સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો દ્વારા 5 વ્યક્તિઓ માંથી 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ ઘટના એક બહુ જ દુઃખદ ઘટના કહેવાય કારણ કે ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે બે લોકો ને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા છે.

Skip to PDF content

અમને મળતી માહિતી અનુસાર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવવા અન્ય 5 લોકો ડૂબ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને એક બાળકી, મહિલા અને પુરુષ ના મૃતદેહની આ નદીમાંથી કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકોના મૃત્યુ નદીમાં જ થઈ ગયા હતા.

નર્મદા નદીમાં નહાવા માટે મૂકયો પ્રતિબંધ : Samachar

વડોદરાના ડભોઈના ચાંદોદ ગ્રામ પંચાયતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્યારના સમયમાં વરસાદના કારણે નર્મદા નદીની સપાટી માં ખૂબ જ વધારો થયો છે, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેની સાથે જો કોઈ પણ જાન હની થશે તો તંત્રની કોઈપણ પ્રકારની જવાબદારી નહીં રહે તેવા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે અત્યારે નર્મદા નદીમાં પાણીની સપાટી ખૂબ જ વધી ગઈ છે.

જો મિત્રો તમે પણ સૌ પ્રથમ અને સાચા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે તમારા WHATSAPP GROUP ને જોઈન કરો

આ વાંચો:-

Rakshabandhan Gift Tips : બહેનો ! રક્ષાબંધન પર ભાઈને આપવી છે ગિફ્ટ ? આ રહ્યા બેસ્ટ વિકલ્પો

જન્માષ્ટમી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને અનાજ ઘણું બધું મળશે, તુવેરદાળ, ચણા, ખાંડ વગેરે…

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

14 hours ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

6 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago