TMKOC : ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા સોળ વર્ષથી થી લોકો ને હસાવી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધો ને પણ આ શો જોવો ગમે છે, છેલ્લા પાંચ વર્ષમાં ઘણા એક્ટર પણ રિપ્લસ થયા છે. જેના કારણે આ શો વિવાદોમાં પણ આવ્યો હતો. તેવામાં એક ખુશી ના સમાચાર આવી રહ્યા છે કે હવે આ બે એક્ટર ની એન્ટ્રી આ શો માં થવાની છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા સોળ વર્ષથી લોકોને હસાવતું આવ્યું છે, બાળકો થી લઈને પુખ્તવયના લોકોને પણ આ શો જોવો ખૂબ ગમે છે. આ શો નું સૌથી ફની કેરેક્ટર જેઠાલાલ, દયા, ભીડે અને અય્યર છે. દરેક પાત્રે પોતાની એક્ટિંગથી લોકો ને ખુબ હસાવ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો દરેક એપિસોડ ઘણી વખત ચર્ચામાં રહે છે. હવે આવનાર નવા એપિસોડ ખૂબ મજેદાર બનવાનો છે કારણ કે આ નવા એપિસોડમાં બે વ્યક્તિઓની એન્ટ્રી થવાની છે.
તાજેતરમાં, ઓલિમ્પિક મેડલીસ્ટ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવ્યા હતા. અમન સેહરાવત એ ગોકુલધામ સોસાયટી ના સભ્યો સાથે ધૂમ ધામથી ગણેશ ચતુર્થી ની ઉજવણી કરી હતી. અમન સેહરાવતએ ગણેશજી ની આરતી ઉતારી હતી અને સાથે સાથે ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ડાન્સ પણ કર્યો.
Skip to PDF content
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અમન સેહરાવત બાદ બે નવા મહેમાનો પણ શો માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રખ્યાત સિંગર-એક્ટર ધ્વનિ ભાનુશાલી અને આશિમ ગુલાટી જોવા મળવાના છે. આ બંને કલાકારો તેમની આગામી ફિલ્મ “કહા શરૂ કહા ખતમ” ના પ્રમોશન માટે ગોકુલધામ સોસાયટી માં આવવાના છે. સૌરભ દાસગુપ્તાના નિર્દશન નીચે બનેલી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે થીટર માં રિલીઝ થવાની છે.
ઘણાં લોકોના મનન માં પ્રશ્ન થતો હોય છે કે દયા અને પોપટલાલ ની પત્ની ક્યારે આવશે, ઘણા લાંબા સમયથી દયા પણ શો જોવા મળી નથી અને પોપટલાલ ની પણ સગાઈ થતી થતી રહી જાય છે જેના કારણે લોકો અસિત મોદીથી ખુબ નારાજ છે જેના કારણે શો ની TRP માં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જેના પગલે અસિતકુમાર મોદીએ જણાવ્યું છે કે હું થોડા જ સમય ની અંદર દયા ને પણ પાછી લાવીશ અને પોપટલાલની સગાઈ પણ કરાવીશ.
જો આ વખતે પણ દયા કે પોપટલાલ ની સગાઈ ના થઈ તો લોકો શો જોવાનું પણ બંધ કરી શકે છે. કારણ કે અસિત કુમાર મોદી લોકો ને લાંબા સમયથી ઉલ્લુ બનાવી રહ્યા છે જેના કારણે લોકો તેમનાથી નારાજ છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો, જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
પીએમ મુદ્રા લોન યોજના: ભારતના નાના વ્યવસાયોને મળશે લાખો રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી
Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…